અનંતનાથ

વિકિપીડિયામાંથી
અનંતનાથ
૧૪મા જૈન તીર્થંકર
અનંતનાથ
અનવા રાજસ્થાનમાં અનંતનાથની મૂર્તિ
ધર્મજૈન ધર્મ
પુરોગામીવિમલનાથ
અનુગામીધર્મનાથ
પ્રતીકશ્વેતાંબર મત પ્રમાણે બાજ
દિગંબર મત પ્રમાણે શાહુડી[૧]
ઊંચાઈ૫૦ ધનુષ્ય (૧૫૦ મીટર)
ઉંમર૩૦,૦૦,૦૦૦ વર્ષ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
માતા-પિતા
  • સિંહસેના (પિતા)
  • સુયશા (માતા)

અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.

જીવન[ફેરફાર કરો]

અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે.[૨] જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]

અનંતનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુલમાં અયોધ્યાના રાજા શિંહસેના અને રાણી સુયશાને ઘેર થયો હતો.[૨] ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ વૈશાખ વદ તેરસ છે.[૩]

સાહિત્ય[ફેરફાર કરો]

અનંતનાથ પુરાણ જના દ્વારા ઈ.સ. ૧૨૩૦માં લખવામાં આવ્યું હતું.

જાણીતા મંદિરો[ફેરફાર કરો]

  • અનંતનાથ સ્વામી મંદિર કાલપેટ્ટા, કેરળ

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

સ્રોત[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]