અમૃતસર જિલ્લો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અમૃતસર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અમૃતસર જિલ્લાનું મુખ્ય મથક અમૃતસર નગરમાં આવેલું છે. અહીંનું પ્રખ્યાત સુવર્ણ મંદિર શીખ સંપ્રદાયના આસ્થાળુઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |