અમ્બેશ્વર મહાદેવ
દેખાવ
| અમ્બેશ્વર મહાદેવ મંદિર | |
|---|---|
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | જુનાગઢ |
| દેવી-દેવતા | શિવ |
| તહેવાર | જન્માષ્ટમી |
| સ્થાન | |
| સ્થાન | વંથલી તાલુકો |
| રાજ્ય | ગુજરાત |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 21°43′21″N 70°34′59″E / 21.72250°N 70.58306°E |
અમ્બેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત રાજયના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું ભગવાન શંકરનુ મંદિર છે. અહીથી થોડે દૂર મધુવંતી નદી પણ આવેલી છે. અહીયા દર વરસે બે દીવસ માટે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. આસપાસ ના વિસ્તારમાથી વરસ દરમ્યાન હજારો ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે. આ ઉપરાંત અહી શાળાના બાળકો પ્રવાસ માટે પણ આવતા હોય છે. મંદિર દ્વારા આવનારા ભક્તો માટે પ્રસાદ અને ચા-પાણી ની વ્યવસ્થા હોય છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |