આવશ્યક સૂત્ર

વિકિપીડિયામાંથી

આવશ્યક સૂત્રએ જૈન ધર્મ અનુસાર ચતુર્વિધ સંઘને માટે સૌથી પહેલાં જાણવી અને ઉભયકાળ (સવાર-સાંજ) કરવી એવી આવશ્યક ક્રિયા છે.

આવશ્યક સૂત્રના છ અધ્યાય છે:

આ સૂત્રનું સૌથી મોટું અધ્યનયન પ્રતિક્રમણ છે માટે આવશ્યક સૂત્રને પ્રતિક્રમણ સૂત્ર તરીકે પણ ઓળખાય છે.