લખાણ પર જાઓ

ઉચ્છંગરાય નવલશંકર ઢેબર

વિકિપીડિયામાંથી
ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૯૪૮
સૌરાષ્ટ્ર વિધાનસભા
પદ પર
Assumed office
૧૯૪૮
અંગત વિગતો
જન્મ (1905-09-21) 21 September 1905 (ઉંમર 119)
મૃત્યુમાર્ચ ૧૧, ૧૯૭૭
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષકોંગ્રેસ
નિવાસસ્થાનરાજકોટ
વ્યવસાયરાજકારણી

ઉચ્છંગરાય નવલશંકર ઢેબર (૧૯૦૫[]-૧૯૭૭) એ ભારતના એક સ્વતંત્રતાસેનાની હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી[] તરીકે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમ્યાન પદભાર સંભાળ્યો હતો. ૧૯૫૫થી ૧૯૫૯ સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. ૧૯૬૨માં તેઓ લોકસભામાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા.[]

સન્માન

[ફેરફાર કરો]

રાજકોટ શહેરમાં એમની યાદમાં એક રસ્તાનું નામકરણ કરવામાં આવેલું છે. રાજકોટ હવાઈમથકનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૭૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Members profile". Loksabha. 21 September 1905. મૂળ માંથી 12 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2016. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. "Gandhi school to woo tourists with exhibits, lounge and 3D video facility". The Indian Express (અમેરિકન અંગ્રેજીમાં). ૧૦ મે ૨૦૧૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૭. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]