ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

વિકિપીડિયામાંથી

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ શહેર, ગુજરાત, ભારત ખાતે આવેલી એક પ્રકાશન સંસ્થા છે.[૧] આ સંસ્થા ગુજરાતી ભાષાના સાહિત્યના પુસ્તકો, ગ્રંથો વગેરેના પ્રકાશન અંગેનું કાર્ય કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gurjar Granth Ratna Karyalaya – Revolutionizing eBook Publishing". Gurjar Granth Ratna Karyalaya. મૂળ માંથી 2018-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-29.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]