ઢાંચો:Potd-w/સપ્તાહ-૩-૩ (મથાળું)

વિકિપીડિયામાંથી

ચાતક
યાયાવર પક્ષી આફ્રિકાના પૂર્વ કિનારેથી ભારત, શ્રીલંકા અને બર્મા/મ્યાનમારમાં ઉનાળો ઉતરતાં અને ચોમાસાની શરૂઆતમાં આવે છે, અને દિવાળી પહેલાં પરત જતાં રહે છે. તે મોટા ભાગે ભીની અને વાવેતર વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે. ચાતક પક્ષીનો રુપક તરીકે ઉપયોગ અનેક કવિઓ દ્વારા થતો જોવા મળે છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે.
લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે