દીપ નારાયણ સિંહ
દેખાવ
દીપ નારાયણ સિંહ | |
|---|---|
| બીજો [[બિહારના મુખ્યમંત્રી]] | |
| પદ પર ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧ | |
| પુરોગામી | શ્રી કૃષ્ણસિંહા |
| અનુગામી | વિનોદનંદ ઝા |
| બિહારના ત્રીજા નાણાં મંત્રી | |
| પદ પર ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧ | |
| પુરોગામી | શ્રી કૃષ્ણસિંહા |
| અનુગામી | વીરચંદ પટેલ |
| અંગત વિગતો | |
| જન્મ | ૨૫ નવેમ્બર ૧૮૯૪ પુરાંતંદ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૭ ડિસેમ્બર ૧૯૭૭ (ઉંમર 83) હાજીપુર, બિહાર, ભારત |
| રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
| જીવનસાથી | મામલતા દેવી |
| નિવાસસ્થાન | પુરાંતંદ |
દીપ નારાયણ સિંહ (૨૫ નવેમ્બર ૧૮૯૪ – ૭ ડિસેમ્બર ૧૯૭૭) એક ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સહભાગી હતા, અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.[૧]
બિહારના પુરાંતંદમાં જન્મેલા દીપ નારાયણ ભારતની બંધારણ સભાના સભ્ય હતા.[૨] તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદનો હિસ્સો હતા અને બિહાર વિધાનસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રવાદીઓ રાજેન્દ્ર બાબુ, અનુગ્રહ બાબુ અને શ્રી બાબુની ત્રિપુટી સાથે સંકળાયેલા હતા. તેમણે બિહારના મુખ્યમંત્રી તરીકે કૃષ્ણસિંહાનું સ્થાન લીધું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Deep Narayan Singh Museum, Hajipur". મૂળ માંથી 24 જૂન 2021 પર સંગ્રહિત. મેળવેલ 14 May 2015.
{{cite web}}: Check date values in:|accessdate=and|archive-date=(મદદ) - ↑ "List of members of the Constituent Assembly (as in November 1949)". Parliament of India. મેળવેલ 3 March 2012.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ)