નિસઇજી સેમરખેડી

વિકિપીડિયામાંથી

નિસઇજી સેમરખડી તારણપંથનું એક તીર્થ સ્થળ છે. અહી સંત તારણે દીક્ષા લીધી હતી અને ધ્યાન કર્યું હતું. આ સ્થળ વિદિશા જિલ્લામાં આવેલું છે.

અહી વસંતપંચમી પર ત્રણનો મેળો ભરાય છે.