પીપળીયા ગોગા મહારાજ
દેખાવ
| પીપળીયા ગોગા મહારાજ મંદિર | |
|---|---|
પીપળીયા ગોગા મહારાજ મંદિર | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | સાબરકાંઠા |
| દેવી-દેવતા | નાગદેવતા |
| તહેવાર | મહાશિવરાત્રી, નાગ પંચમી |
| સ્થાન | |
| સ્થાન | તલોદ, રણાસણ |
| રાજ્ય | ગુજરાત |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 23°27′53.2″N 73°05′56.5″E / 23.464778°N 73.099028°E |
| વેબસાઈટ | |
| www | |
પીપળીયા ગોગા મહારાજ મંદિર સાબરકાંઠા જિલ્લાના તલોદ નજીક આવેલું ગોગા મહારાજનું એટલે કે નાગ દેવતાનું મંદિર છે.
કેવી રીતે પહોંચવું
[ફેરફાર કરો]આ મંદિર તલોદથી રણાસણ જતા રપ કિમીના અંતરે રણાસણ ગામની સીમમાં આવેલું છે.
અગત્યનો દિવસ
[ફેરફાર કરો]- નાગ પંચમી
- મહાશિવરાત્રી
ચિત્રો
[ફેરફાર કરો]- પીપળીયા ગોગા મહારાજ, ૨૦૨૩
- પીપળીયા ગોગા મહારાજ, ૨૦૨૧
સંદર્ભ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |