બરવાસાગર

વિકિપીડિયામાંથી
બરવાસાગર
Barua Sagar Tal
બરવા સાગર - ૧૮૮૨ના વર્ષમાં
બરવાસાગર Barua Sagar Tal is located in Uttar Pradesh
બરવાસાગર Barua Sagar Tal
બરવાસાગર
Barua Sagar Tal
ઉત્તર પ્રદેશમાં સ્થાન
સ્થાનબરવા સાગર, ઉત્તર પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°E / 25.368; 78.748Coordinates: 25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°E / 25.368; 78.748
પ્રકારકુત્રિમ તળાવ
બેસિન દેશોભારત

બરવાસાગર એક ઐતિહાસિક સ્થળ છે, જે ઉત્તર પ્રદેશના ઝાંસી થી ૧૨ માઇલ દક્ષિણ-પૂર્વ બાજુ માનિકપુર રેલમાર્ગ પર આવેલ છે. અહીં એક પ્રાચીન સરોવરના કિનારા પર અને તેની આસપાસ ચંદેલ રાજાઓના સમયની ઘણી સુંદર ઇમારતો છે.

બરવાસાગરમાં ઓરછાના રાજા ઉદિત સિંહ દ્વારા ૨૬૦ વર્ષ પહેલાં બાંધવામાં આવેલ સરોવર[૧]ની નજીક એક કિલ્લો પણ છે. ચંદેલનરેશો દ્વારા બાંધવામાં ખૂબ જ કલાત્મક મંદિર અથવા જરાયકા મઠ (આશ્રમ) પણ અહીંમા સુંદર સ્મારકો છે. મંદિરની બાહ્ય દિવાલો પર વિવિધ મૂર્તિકામ અને અલંકારણો પ્રદર્શિત કરવામાં આવેલ છે. હકીકતમાં ચંદેલ રાજપૂતોના સમયકાળનાં આ મંદિર સ્થાપ્ત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉચ્ચ કોટિનાં છે.આ મંદિર ઉપરાંત વધારાના ઘુઘુજા મઠ અને અનેક મંદિરોના અવશેષો પણ ચંદેલકાલીન સ્થાપત્ય ધરોહર છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ઝાંસીનું અધિકૃત જાળસ્થળ". Jhansi.nic.in. મેળવેલ ૨૫-૦૮-૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]