મસ્તરામબાપા

વિકિપીડિયામાંથી

મસ્તરામબાપા અથવા સંત મસ્તરામ ભાવનગરના સંત હતા. તેમની સમાધિ ચિત્રા (તા. ભાવનગર)માં તથા ઝાંઝમેર (તા. તળાજા) ખાતે આવેલી છે.

તેઓ ભક્તોમાં મસ્તરામ બાપુ તરીકે પ્રખ્યાત હતા.