મોરારીબાપુ
દેખાવ
મોરારીબાપુ | |
---|---|
![]() | |
જન્મ | ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ ![]() મહુવા ![]() |
મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો.[૧] તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "yogausa.com". www.yogausa.com. મૂળ માંથી 2009-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મોરારીબાપુની અધિકૃત વેબસાઈટ
- મોરારીબાપુ વિષે માહિતી સંગ્રહિત ૨૦૦૨-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
- મોરારીબાપુ વિષે માહિતી
- મોરારીબાપુ વિષે માહિતી સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |