રંઘોળા બંધ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
રંઘોળા બંધ | |
---|---|
India Gujaratમાં રંઘોળા બંધનું સ્થાન | |
દેશ | ભારત |
સ્થળ | ભાવનગર |
અક્ષાંસ-રેખાંશ | 21°45′50″N 71°39′16″E / 21.7640259°N 71.6543241°E |
હેતુ | સિંચાઇ |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરૂઆત | ૧૯૪૬ |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૫૨ |
બાંધકામ ખર્ચ | ૬૩.૪૨ લાખ |
બંધ અને સ્પિલવે | |
નદી | રંઘોળી નદી |
ઉંચાઇ (પાયાથી) | 42 metres (140 ft) |
લંબાઇ | 1,952 metres (6,400 ft) |
સ્પિલવે | ૪૭ |
સ્પિલવે પ્રકાર | સ્વયંસંચાલિત |
સ્પિલવે ક્ષમતા | ૨૩૯૪ મી૩/સે |
તળાવ | |
સ્ત્રાવ વિસ્તાર | 11.62 square kilometres (130,000,000 sq ft) |
વેબસાઇટ રંઘોળા બંધ |
રંઘોળા બંધ રંઘોળી નદી પર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલો બંધ છે.[૧][૨]
આ બંધના નિર્માણનું કાર્ય ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ કરાવ્યું હતું, ત્યારબાદ બંધનું સંપુર્ણ નિર્માણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ કરાવ્યું હતું, આથી આ બંધ ભાગસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે.
આ ડેમ પર કુલ ૪૭ જેટલા દરવાજા છે, પાણીના દબાણથી આપોઆપ આ દરવાજા ખુલે છે જે આ બંધની વિશેષ ખાસિયત છે
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Narmada. "Ranghola River Resource | Dams and Canals | Data Bank | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. Retrieved ૧૦ જુલાઇ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "Ranghola Dam D06004 -". india-wris.nrsc.gov.in (અંગ્રેજી માં). Retrieved ૧૦ જુલાઇ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ)
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |