રણજીતસિંહ
દેખાવ
| મહારાજા રણજીતસિંહ | |
|---|---|
![]() મહારાજા રણજીતસિંહની તસવીર | |
| શાસન | ૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯ |
| તખ્તનશીની | ૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો |
| અનુગામી | મહારાજા ખડકસિંહ |
| જન્મ | ਬੁਧ ਸਿੰਘ, بدھ سنگھ બુદ્ધસિંહ ૧૩ નવેમ્બર ૧૭૮૦[૪] ગુજ્રાનવાલા, સુકર્ચકીયા મિસ્લ (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) |
| મૃત્યુ | ૨૭ જૂન ૧૮૩૯ (ઉંમર 58) લાહોર, પંજાબ, શીખ સામ્રાજ્ય (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) |
| અંતિમ સંસ્કાર | |
| વંશજ | ખડકસિંહ ઇશરસિંહ શેરસિંહ તારાસિંહ કાશ્મીરાસિંહ પેશૌરાસિંહ મુલ્તાનાસિંહ મહારાજા દુલીપસિંહ |
| પિતા | સરદાર મહાનસિંહ |
| માતા | રાજ કૌર |
| ધર્મ | શીખ |

મહારાજા રણજીતસિંહ (Punjabi: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ) (નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯) ૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ The Sikh Army 1799–1849 By Ian Heath, Michael Perry(Page 3), "...and in April 1801 Ranjit Singh proclaimed himself Sarkar-i-wala or head of state...
- 1 2 maharajaranjitsingh.com
- ↑ A history of the Sikhs by Kushwant Singh, Volume I(Page 195)
- ↑ S.R. Bakshi, Rashmi Pathak (૨૦૦૭). "1-Political Condition". In S.R. Bakshi, Rashmi Pathak (સંપાદક). Studies in Contemporary Indian History – Punjab Through the Ages Volume 2. Sarup & Sons, New Delhi. p. ૨. ISBN 81-7625-738-9. મેળવેલ ૨૦૧૦.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ)
| આ ભારતીય ઇતિહાસ સંબંધિત લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
