રણુજા મંદીર, કાલાવડ
દેખાવ
| રણુજા મંદીર, કાલાવાડ | |
|---|---|
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | જામનગર જિલ્લો |
| દેવી-દેવતા | રામદેવપીર |
| સ્થાન | |
| સ્થાન | કાલાવડ |
| રાજ્ય | ગુજરાત |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 22°20′7.9″N 70°37′7.4″E / 22.335528°N 70.618722°E |
| સ્થાપત્ય | |
| નિર્માણકાર | હીરા ભગત, ખુશાલભાઇ કામદાર[૧] |
રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.[૧] આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.
મેળો
[ફેરફાર કરો]ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |