રાધા રમણ મંદિર
દેખાવ
| રાધા રમણ મંદિર | |
|---|---|
વૃંદાવન ખાતે રાધા રમણ મંદિરનું પ્રવેશદ્વાર | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | મથુરા |
| સ્થાન | |
| સ્થાન | વૃંદાવન |
| રાજ્ય | ઉત્તર પ્રદેશ |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 29°41′42.93″N 77°40′50.29″E / 29.6952583°N 77.6806361°E |
| સ્થાપત્ય | |
| સ્થાપત્ય પ્રકાર | રાજસ્થાની સ્થાપ્ત્ય |
| નિર્માણકાર | ગોપાલ ભટ્ટ ગોસ્વામી |
| ઊંચાઈ | 169.77 m (557 ft) |
| વેબસાઈટ | |
| www | |
રાધા રમણ મંદિર ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના વૃંદાવનમાં ખાતે આવેલ એક વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ચૈતન્ય મહાપ્રભુ દ્વારા મોકલવામાં આવેલ છ ષણ્ગોસ્વામીઓ પૈકીના એક દ્વારા કરવામાં આવી હતી.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |