લખતર રાજ્ય

વિકિપીડિયામાંથી

લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧] લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.

શાસકો[ફેરફાર કરો]

  • ઠાકુર અભયસિંહજી ચંદ્રસિંહજી (૧૬૦૪-૧૬૩૯)
  • ઠાકુર વજીરાજજી અભયસિંહજી ૧૬૩૯-૧૬૬૫
  • ઠાકુર સાહેબ શેષમલજી વજેરાજજી ૧૬૬૫ – ૧૬૯૬
  • ઠાકુર સાહેબ ગોપાલસિંહજી શેષમલજી ૧૬૯૬ - ૧૭૧૪
  • ઠાકુર સાહેબ કરણસિંહજી પ્રથમ ગોપાલસિંહજી ૧૭૧૪ - ૧૭૪૧
  • ઠાકુર સાહેબ અભેરાજજી કરણસિંહજી ૧૭૪૧ - ૧૭૬૯
  • ઠાકુર સાહેબ રાયધનજી અભેરાજજી ૧૭૬૯ – ૧૭૯૮
  • ઠાકુર સાહેબ સંગ્રામજી રાયધનજી (ત્યાગ કર્યો) ૧૭૯૮
  • ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી રાયધનજી (ભાઈ) ૧૭૯૮ - ૧૮૦૩
  • ઠાકુર સાહેબ પૃથ્વીરાજજી ચંદ્રસિંહજી ૧૮૦૩ - ૧૮૩૫
  • ઠાકુર સાહેબ વજીરાજજી દ્વિતિય પૃથ્વીરાજજી ૧૮૩૫ - ૧૨ જૂન ૧૮૪૬
  • કરણસિંહજી દ્વિતિય વજીરાજજી (૧૮૪૬ - ૧૯૨૪) જૂન ૧૮૪૬ - ૮ ઓગસ્ટ ૧૯૨૪
  • બલવીરસિંહજી કરણસિંહજી ૮ ઓગસ્ટ ૧૯૨૪ - ૨ જુલાઈ ૧૯૪૦
  • ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (૧૯૦૭ - ૧૯૯૦) ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ ૮-૯. ISBN 9789004113435.
  2. "Indian states before 1947 K-W". rulers.org. મેળવેલ 2019-05-20.