લખતર રાજ્ય
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧] લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.
શાસકો[ફેરફાર કરો]
- ૧૯૧૪ - ૧૯૨૪ : કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
- ૧૯૨૪ - ૧૯૪૦ : બલવીરસિંહજી કરણસિંહજી
- ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ : ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)
આ પણ જુઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. pp. ૮-૯. ISBN 9789004113435. Check date values in:
|year=
(મદદ) - ↑ "Indian states before 1947 K-W". rulers.org. Retrieved 2019-05-20. Check date values in:
|accessdate=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |