લખતર
દેખાવ
| લખતર | |
| — નગર — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°51′27″N 71°46′45″E / 22.8575195°N 71.779128°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | સુરેન્દ્રનગર |
| તાલુકો | લખતર |
| વસ્તી | ૧૨,૩૭૧ (૨૦૧૧[૧]) |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
| પિનકોડ | ૩૮૨૭૭૫ |
લખતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]લખતરમાં આદિશ્વર ભગવાનનું ખૂબ પુરાણું દેરાસર આવેલું છે. આ ઉપરાંત લખતરનાં જોવા લાયક સ્થળોમાં અહીંના તળાવ, દરબારી કુવા, બાપુરાજની દેરી અને કિલ્લાનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Lakhtar Population Census 2011". મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |