વજ્રેશ્વરી મંદિર
દેખાવ
| વજ્રેશ્વરી મંદિર | |
|---|---|
શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ |
| જિલ્લો | થાણા |
| દેવી-દેવતા | વજ્રેશ્વરી |
| સ્થાન | |
| સ્થાન | વજ્રેશ્વરી |
| રાજ્ય | મહારાષ્ટ્ર |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 19°29′12″N 73°1′33″E / 19.48667°N 73.02583°E |
| સ્થાપત્ય | |
| નિર્માણકાર | ચિમાજી અપ્પા |
| પૂર્ણ તારીખ | ૧૭૩૯ |
| મંદિરો | ૨ |
વજ્રેશ્વરી મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મુંબઈથી ૭૫ કિમી દૂર સ્થિત વજ્રેશ્વરી નામની જગ્યાએ બનેલું આ એક હિંદુ મંદિર છે. આ મંદિર વજ્રેશ્વરી દેવીને સમર્પિત છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર વજ્રેશ્વરી મંદિર સંબંધિત માધ્યમો છે.
- વજ્રેશ્વરી દેવી મંદિર સ્લાઈડશો (યુ ટ્યુબ પર, ડે એલેકઝન્ડર દ્વારા)
- સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન વજ્રેશ્વરી દેવી મંદિર, મુંબઈ
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |