વિજય દિન (કારગિલ)
દેખાવ
| કારગિલ વિજય દિન | |
|---|---|
કારગિલ યુદ્ધ સ્મારક | |
| ઉજવવામાં આવે છે | ભારત |
| તારીખ | ૨૬ જુલાઈ |
| આવૃત્તિ | વાર્ષિક |
વિજય દિન અથવા કારગિલ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |