વિજય દિન (કારગિલ)
Appearance
કારગિલ વિજય દિન | |
---|---|
![]() કારગિલ યુદ્ધ સ્મારક | |
ઉજવવામાં આવે છે | ભારત |
તારીખ | ૨૬ જુલાઈ |
આવૃત્તિ | વાર્ષિક |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Kargilwarmemorialdarss6.jpg/220px-Kargilwarmemorialdarss6.jpg)
વિજય દિન અથવા કારગિલ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |