લખાણ પર જાઓ

વિલિંગ્ડન બંધ

વિકિપીડિયામાંથી
વિલિંગ્ડન બંધ
વિલિંગ્ડન બંધ
દેશભારત
સ્થળજુનાગઢ
અક્ષાંશ-રેખાંશ21°30′16.5″N 70°28′51.4″E / 21.504583°N 70.480944°E / 21.504583; 70.480944
સ્થિતિસક્રિય
બંધ અને સ્પિલવે
નદીકાળવો નદી
કાળવો નદી પર વિલિંગ્ડન બંધ

વિલિંગ્ડન બંધ જુનાગઢ શહેરના પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાળવો નદી પર બાંધવામાં આવેલો બંધ છે.[]

આ બંધનું નામ તે સમયે ભારતના ગવર્નર માર્કસ વિલિંગ્ડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[] તેની બાજુમાં આવેલી દાતારની ટેકરીઓની ટોચ પર સંત જમિયાલ શાહ દાતારનું મંદિર આવેલું છે, જે હિંદુઓ અને મુસ્લિમો બંને માટે પ્રખ્યાત સ્થળ છે. દાતારની ટેકરીઓ પરનું ચઢાણ આશરે ૨૫૦૦ પગથિયાં અથવા ૮૪૭ મીટર જેટલું થાય છે.[][][]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Sajnani, Manohar (2001). Encyclopaedia of Tourism Resources in India (અંગ્રેજીમાં). Gyan Publishing House. p. 110. ISBN 978-81-7835-018-9 Google Books દ્વારા.
  2. "Incredible India | Willingdon Dam". www.incredibleindia.org. મેળવેલ 2020-07-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. Desai, Anjali H. (2007). India Guide Gujarat (અંગ્રેજીમાં). India Guide Publications. p. 255. ISBN 978-0-9789517-0-2 Google Books દ્વારા.
  4. "Willingdon Dam | District Junagadh" (અમેરિકન અંગ્રેજીમાં). Government of Gujarat | India. મેળવેલ 2020-07-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  5. Gupta, Vijay Kumar (1987). Tourism in India (અંગ્રેજીમાં). Gyan Publishing House. p. 83. ISBN 978-81-212-0124-7 Google Books દ્વારા.