સભ્ય:HRDKBGR/જ્વારાસુર

વિકિપીડિયામાંથી

હિન્દૂ પૌરાણિક કથા પ્રમાણે  જ્વારાસુર તાવના દેવતા અને શીતળાદેવીના જીવનસાથી છે.

હિન્દૂ પૌરાણિક કથાઓ પ્રમાણે[ફેરફાર કરો]

એક દંતકથા અનુસાર, જ્વારાસુરનો જન્મ ધ્યાનમગ્ન શિવજીના કપાળના પરસેવોથી થયો અને જે દેવતાઓ માટે જોખમરૂપ હતુ. એકવાર વિષ્ણુ જ્યારે હયગ્રીવ અવતાર ધારણ કરેલું ત્યારે જ્વારાસુરના તાવથી પીડિત હતા.[૧]

બોદ્ધ ધર્મ માં[ફેરફાર કરો]

બૌદ્ધ સંસ્કૃતિમાં, જ્વારાસુરને પાર્ણશબરી(બૌદ્ધ ધર્મ પ્રમાણે રોગોની દેવી)ના પતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કેટલાક ચિત્રોમાં આ દેવતાઓને વજ્રયોગિની(બૌદ્ધ દેવી અને રોગવિનાશક)ના ક્રોધથી ભાગી દૂર ઉડતા બતાવવામાં આવ્યા છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. The Divine consort: Rādhā and the goddesses of India By John Stratton Hawley, Harvard University. Center for the Study of World Religions. 1982.
  2. P. K. Mishra (1999). Studies in Hindu and Buddhist art.