હરભાઈ ત્રિવેદી
હરભાઈ ત્રિવેદી (૧૪ નવેમ્બર ૧૮૯૧ - ૧૯ ઓગસ્ટ ૧૯૭૯) ભાવનગર, ગુજરાતના શિક્ષણવિદ્ હતા.[૧]
તેઓ ભાવનગરની શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં ૧૯૧૯માં જોડાયા હતા અને દક્ષિણામુર્તિ વિનય મંદિરની શરૂઆત નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકાની સાથે શરૂઆત કરી હતી.
સંદર્ભ[ફેરફાર કરો]
- વછરાજાની ભદ્રાયુ (૨૦૧૧). ગુજરાતની શિક્ષણવિભૂતિઓ. ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. ISBN 978-81-8461-560-9.
નોંધ[ફેરફાર કરો]
- ↑ "Appendices" (PDF). Unknown parameter
|formate=
ignored (મદદ)
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |