અયોધ્યા
વિકિપીડિયા થી
ભગવાન શ્રી રામની જન્મભૂમિ.
| અયોધ્યા | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
ઉત્તર પ્રદેશ - ફૈજાબાદ |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
૧૦.૨૪ km² - ૯૩ m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૪૯,૫૯૩ - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૨૨૪૧૨૩ - +૦૫૨૭૮ - UP-42 |
અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું.બ્રિટિશ રાજ નાં સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.
દિલ્હીથી ૫૫૫ કિ.મિ.દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પૂરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.
સને.૧૨૭ માં આ નગર "સાકેત" (Śāketa, or 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ એન ચાંગ (en:Xuanzang) નામનાં ચાઇનિઝ મુસાફરે સને.૬૩૬ માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ "અયોધ્યા" હોવાનું નોધેલ છે.[૧]
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] વસ્તી
| કુલ વસ્તી (૨૦૦૧) | પુરુષો % |
સ્ત્રીઓ % |
બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. ૫૯.૮ %થી |
|---|---|---|---|---|---|---|---|
| ૪૯,૫૯૩ | ૫૯ | ૪૧ | ૧૨ | ૬૫ | ૬૬ | ૩૪ | વધુ |
[ફેરફાર કરો] મહત્વ અને વારસો
[ફેરફાર કરો] ઈતિહાસ
[ફેરફાર કરો] પૌરાણિક કથા
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- Sri Ramar Temple, Ayodhya
- Ayodhya Directory
- Ayodhya at Jainheritagecentres.com.
- Ayojjhaa in the Buddhist Dictionary of Pali Proper Names.
- Pilgrim Centers Of India