અયોધ્યા

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો


ભગવાન શ્રી રામની જન્મભૂમિ.

અયોધ્યા

અક્ષાંશ-રેખાંશ: 26.80° N 82.20° E

રાજ્ય
- જિલ્લો
ઉત્તર પ્રદેશ
- ફૈજાબાદ
અક્ષાંશ-રેખાંશ 26.80° N 82.20° E
વિસ્તાર
- ઉંચાઇ
૧૦.૨૪ km²
- ૯૩ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૪૯,૫૯૩
-
કોડ
- ટપાલ
- ટેલીફોન
- વાહન

- ૨૨૪૧૨૩
- +૦૫૨૭૮
- UP-42

અયોધ્યાભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું.બ્રિટિશ રાજ નાં સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.

દિલ્હીથી ૫૫૫ કિ.મિ.દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પૂરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

સને.૧૨૭ માં આ નગર "સાકેત" (Śāketa, or 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ એન ચાંગ (en:Xuanzang) નામનાં ચાઇનિઝ મુસાફરે સને.૬૩૬ માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ "અયોધ્યા" હોવાનું નોધેલ છે.[૧]

અનુક્રમણિકા

[ફેરફાર કરો] વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૪૯,૫૯૩ ૫૯ ૪૧ ૧૨ ૬૫ ૬૬ ૩૪ વધુ


[ફેરફાર કરો] મહત્વ અને વારસો

[ફેરફાર કરો] ઈતિહાસ

[ફેરફાર કરો] પૌરાણિક કથા

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

[ફેરફાર કરો] સંદર્ભ