જૈનધર્મમાં મૃત્યુ

વિકિપીડિયામાંથી

જૈન ધર્મ પ્રમાણે આત્મા એ અમર છે અને ક્યારેય મૃત્યુ પામતી નથી. જૈન સિદ્ધાંતો જેમાં વર્ણવેલ છે એવા તત્વઅર્થ સૂત્ર મુજબ, પુડગલનું કાર્ય જીવ માત્રને આનંદ, દુખ, જીવન અને મૃત્યુ આપવાનું છે.

મૃત્યુના પ્રકારો[ફેરફાર કરો]

જૈન લખાણો મુજબ મૃત્યુના ૧૭ વિવિધ પ્રકારો હોય છે:[૧]

  • અવિકિ-મરણ
  • અવધિ-મરણ
  • અત્યાનતિકા-મરણ
  • વાસહર્તા-મરણ
  • વલણ-મરણ
  • અન્તહસલ્યા-મરણ
  • તધાવા-મરણ
  • બાલ-મરણ અથવા અકામ મરણ
  • પંડિત-મરણ અથવા સકામ મરણ
  • બાલપંડિતા-મરણ
  • ચાડમાસ્થા-મરણ
  • કેવાલિ-મરણ
  • વૈહયશ-મરણ
  • ગુડધપ્રિસ્થા-મરણ
  • ભક્તપ્રત્યક્ષ-મરણ
  • ઇન્ગિન્તા-મરણ
  • પડોપગમન-મરણ

અકામ મરણ અને સકામ મરણ[ફેરફાર કરો]

મૃત્યુના બધાં ૧૭ પ્રકારોમાં બે મહત્વના ગણાય છે:[૨]

અકામ મરણ એ એ પ્રકારનું મૃત્યુ છે જેમાં જીવને જીવનનું બંધન છે અને મૃત્યુ પામવા માંગતું નથી પણ જીવન પૂર્ણ થતા મૃત્યુ પામે છે. એટલે કે, જીવ મદદ વગર મૃત્યુ પામે છે અને એ તેના હાથમાં નથી. જૈન ધર્મ પ્રમાણે આ વ્યક્તિ મોટાભાગે એ છે કે જે પુન:જન્મ, બીજી દુનિયા કે આત્માની મુક્તિના ખ્યાલો ધરાવતી નથી.

સકામ મરણ એ એવા પ્રકારનું મૃત્યુ છે જ્યાં વ્યક્તિ મૃત્યુથી ડરતી નથી નથી તે ઇચ્છાથી અને આરામથી સ્વિકારે છે. તેઓ જાણે છે કે મૃત્યુને ટાળી શકાતું નથી અને એ નૈસર્ગિક ક્રિયા છે. સકામ મરણ વધુમાં ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સમાધિ મરણ, અનશન, સંથારો અને સાલલેખનાનો સમાવેશ થાય છે.

નોંધ[ફેરફાર કરો]

  1. Bhagavati Aradhana
  2. Uttaradhyayana Sutra 5:1-35.

સંદર્ભ[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

  • Cort, John E. Jains in the World: Religious Values and Ideology in India. Oxford: Oxford University Press, 2000.
  • Laidlaw, James. Riches and Renunciation: Religion, Economy, and Society among the Jains. Oxford: Clarendon Press, 1995.
  • Shah, Natubhai. Jainism: The World of Conquerors. 2 vols. Brighton: Sussex Academic Press, 1998.