અરનાથ
દેખાવ
| અરનાથ | |
|---|---|
૧૮મા જૈન તીર્થંકર, ૭મા ચક્રવર્તી, ૧૩મા કામદેવ | |
અરનાથની મૂર્તિ, અન્વા, રાજસ્થાન ખાતે | |
| ધર્મ | જૈન ધર્મ |
| પુરોગામી | કુંથુનાથ |
| અનુગામી | મલ્લિનાથ |
| પ્રતીક | માછલી (દિગંબર પંથ પ્રમાણે) નંદવર્ત (શ્વેતાંબર પંથ પ્રમાણે)[૧] |
| ઊંચાઈ | ૩૦ ધનુષ (૯૦ મીટર) |
| ઉંમર | ૮૪,૦૦૦ વર્ષ |
| વર્ણ | સોનેરી |
| વ્યક્તિગત માહિતી | |
| આવિર્ભાવ | હસ્તિનાપુર |
| દેહત્યાગ | સમેત શિખરજી |
| માતા-પિતા |
|
અરનાથજી દેવ જૈન ધર્મના અઢારમા તીર્થંકર (અવસર્પિણી કાળ) હતા.[૨] તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે) બન્યા હતા.
નોંધ
[ફેરફાર કરો]- ↑ Tandon 2002, p. 45.
- ↑ Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka. p. 31.
સંદર્ભ
[ફેરફાર કરો]- Tandon, Om Prakash (2002) [1968]. Jaina Shrines in India (1 આવૃત્તિ). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. ISBN 81-230-1013-3.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |