આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો

વિકિપીડિયામાંથી
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો, ૧૮૬૬
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો is located in ગુજરાત
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°00′06″N 72°33′00″E / 23.0016918°N 72.5498827°E / 23.0016918; 72.5498827
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારકબર
સ્થાપત્ય શૈલીઇસ્લામિક સ્થાપત્ય
પૂર્ણ તારીખ૧૪૫૭
બાંધકામ સામ્ગ્રીઇંટો

આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો ગુજરાતના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલો મધ્યયુગીન રોઝો છે.

આ રોઝો ઇરાની ભાઇઓ આઝમ અને મુઆઝમ ખાનની કબરો પર બાંધવામાં આવ્યો હતો. તેઓ સરખેજ રોઝાના નિમાર્ણકર્તા હતા. આ રોઝાનું નિર્માણ ૧૪૫૭માં પકવેલી ઇંટો વડે દરિયા ખાનના રોઝાની માફક જ કરવામાં આવ્યું હતું. નજીકમાં આવેલો બગીચો અને મસ્જિદ હતા જે હવે અસ્તિત્વમાં નથી.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૨૯૦.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
  2. "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૪.

બાહ્ય કડી[ફેરફાર કરો]