સરખેજ રોઝા

વિકિપીડિયામાંથી
સરખેજ રોઝા
સંકુલમાં આવેલી ગંજ બક્ષની કબર
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
સરખેજ રોઝા is located in ગુજરાત
સરખેજ રોઝા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°59′32″N 72°30′16″E / 22.992136°N 72.504573°E / 22.992136; 72.504573
સ્થાપત્ય
સ્થપતિ(ઓ)આઝમ અને મુઝ્ઝમ ખાન
સ્થાપત્ય પ્રકારકબર
સ્થાપત્ય શૈલીભારતીય-સારસેનિક
આર્થિક સહાયગુજરાત સલ્તનત શાસકો
ખાતમૂર્હત૧૪૪૫
પૂર્ણ તારીખ૧૪૫૧
સરખેજ રોઝા, ૧૫મી સદી
સરખેજ રોઝા તળાવ, ૧૮૫૫

સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]

સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા"[૨] આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vashi, Ashish (૨૧ નવેમ્બર ૨૦૦૯). "When Corbu compared Ahmedabad to Acropolis". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. મૂળ માંથી 2013-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૩. સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૧ ના રોજ archive.today
  2. Narhari K. 1909- Bhatt, Gujarat, 1972

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]