લખાણ પર જાઓ

કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય

વિકિપીડિયામાંથી
કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય
પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારી રહેલા આચાર્ય
જન્મની વિગત
સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત
વ્યવસાયત્વચારોગ નિષ્ણાત
પુરસ્કારોપદ્મશ્રી

કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય ભારતીય ત્વચારોગ વિશેષજ્ઞ છે, જે રક્તપિત નાબૂદી માટે તેમની સેવાઓ માટે જાણીતા છે.[][][] ભારત સરકારે ચિકિત્સા અને સમાજ સેવાના ક્ષેત્રે તેમના યોગદાન બદલ ૨૦૧૪ માં, દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું હતું. []

કિરીટકુમાર મનસુખલાલ આચાર્ય, તેમના લોકપ્રિય નામ, કેએમ આચાર્યથી વધુ જાણીતા છે.[] તેઓ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વતની છે.[] તેમની તબીબી કારકિર્દી મુખ્યત્વે જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને ત્વચા, જાતીય રોગો અને રક્તપિત્ત વિભાગના વડા તરીકે રહી હતી.[] સેવામાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટી ચલાવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 "27 recipients from the field of medicine in Padma awards 2014". Medicos India. 28 January 2014. મૂળ માંથી 2 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2014. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. 1 2 "7 Gujaratis in Padma awards list". The Times of India. 25 January 2014. મેળવેલ 5 November 2019. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. 1 2 "Dr Neelam Kler to be conferred with Padma Bhushan award". India Medical Times. 26 January 2014. મૂળ માંથી 5 નવેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2019. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. "List of Padma Awardees for the year 2014". 25 January 2014. મેળવેલ 5 November 2019. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • "Sehat". Sehat. 30 January 2014. મેળવેલ 5 November 2019. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)