ગીર ફાઉન્ડેશન
દેખાવ
ગીર ફાઉન્ડેશન ગુજરાતનાં પાટનગર ગાંધીનગર સ્થિત એક સ્વૈચ્છિક સંસ્થા (NGO) છે, જે ગુજરાત સરકારની સહાયતાથી ચાલે છે. સખાવતી સંસ્થાઓના ચોપડે (Charity Registrar) ટ્રસ્ટ તરીકે નાંધાયેલી સંસ્થાના ટ્રસ્ટના ચેરમેન તરિકે ગુજરાતના મુખ્યમંત્રી હોદ્દાની રૂએ ફરજ બજાવે છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૮૨માં થઇ હતી.[૧]
ગીર ફાઉન્ડેશનનાં નામમાં આવતો શબ્દ 'ગીર' હકિકતમાં ગીર તરિકે જાણીતા ગામ કે અભયારણ્ય સાથે કોઇ લેવા દેવા ધરાવતો નથી, તે ફક્ત સંસ્થાનું ટુંકુ નામ છે. સંસ્થાનું આખુ નામ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (Gujarat Ecologial Education & Research Foundation - GEER Foundation). સંસ્થા વન્ય સંરક્ષણ અને સર્વેની અનેક પરિયોજનાઓ પર કામ કરે છે અને સમાજમાં વન્ય જીવો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી પ્રકાશનો કરે છે.[૨][૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gujarat Ecological Education and Research Foundation (GEER)". fed.gujarat.gov.in (Indian Englishમાં). મેળવેલ 2026-02-19.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "જસદણપાસે હિંગોળગઢ અભિયારણ્યમાં ચોમાસા દરમિયાન ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર અને". Divya Bhaskar. 2015-10-26. મૂળ માંથી 2021-07-24 પર સંગ્રહિત. મેળવેલ 2026-02-19.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "પર્યાવરણ સંતુલન સાથે અનુકુલન સાધવા ગીર ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન બેઠક યોજાઇ". www.akilanews.com. મૂળ માંથી 2021-07-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-24.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |