ગોંડલ રજવાડું
| ગોંડલ રજવાડું | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| રજવાડું of બ્રિટિશ ભારત | |||||||||
| ૧૬૩૪–૧૯૪૯ | |||||||||
સૌરાષ્ટ્રમાં ગોંડલનું સ્થાન | |||||||||
| વિસ્તાર | |||||||||
• ૧૮૩૧ | 2,652 km2 (1,024 sq mi) | ||||||||
| વસ્તી | |||||||||
• ૧૮૩૧ | 205840 | ||||||||
| ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૧૬૩૪ | ||||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૯ | ||||||||
| |||||||||



ગોંડલ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની કાઠિયાવાડ એજન્સીના આઠ પ્રથમ કક્ષાના રજવાડાઓમાંનું એક રજવાડું હતું. આ રજવાડાની રાજધાની ગોંડલ શહેર હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]ગોંડલ રજવાડાની સ્થાપના ઇસ ૧૬૩૪માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામનજી એ કરી હતી, જેમણે અરડોઇ અને અન્ય ગામો તેમના પિતા મેરામનજી તરફથી મેળવ્યા હતા.[સંદર્ભ આપો] આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજી, ઉપલેટા, સરાઇ અને પાટણવાવ અને અન્ય પરગણાંઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો.[સંદર્ભ આપો] ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[૧]
શાસકો
[ફેરફાર કરો]ગોંડલના શાસકો જાડેજા વંશના ઠાકુરો હતા જેઓ ૧૧ તોપોની સલામીનો હક ધરાવતા હતા. ૧૮૬૬ પછી તેઓને 'ઠાકુર સાહેબ'નો ઇકલાબ મળ્યો હતો.[૨]
ઠાકુર
[ફેરફાર કરો]| શાસનકાળ | નામ (જન્મ-મૃત્યુ) |
|---|---|
| ૧૬૪૮ - ૧૭૧૩ | સંગ્રામજી પ્રથમ કુંભોજી (જ. ૧૬૩૪ - મૃ. ૧૭૧૩) |
| ૧૭૧૩ - ૧૭૫૨ | હાલોજી સંગ્રામજી (જ. ૧૬૭૬ - મૃ. ૧૭૫૨) |
| ૧૭૫૨ - ૧૭૮૯ | કુંભોજી દ્વિતિય હાલોજી (જ. ૧૭૧૨ - મૃ. ૧૭૮૯) |
| ૧૭૮૯ - ૧૭૯૧ | મુળુજી સંગ્રામજી (માલુભાઇ સાહેબ) (જ. ૧૭૫૪ - મૃ. ૧૭૯૧) |
| ૧૭૯૧ - ૧૮૦૦ | દાજીભાઇ મુળુજી (જ. ૧૭૭૫ - મૃ. ૧૮૦૦) |
| ૧૮૦૦ - ૧૮૧૨ | દેવજી સંગ્રામજી (દેવભાઇ સાહેબ) (જ. ૧૭૬૯ - મૃ. ૧૮૧૨) |
| ૧૮૧૨ - ૧૮૧૪ | નથુજી દેવજી (નથુભાઇ સાહેબ) (મૃ. ૧૮૧૪) |
| ૧૮૧૪ - ૧૮૨૧ | કાનુજી દેવજી (જ. ... - મૃ. ૧૮૨૧) |
| ૧૮૨૧ - ૧૮૪૧ | ચંદ્રસિંહજી દેવજી (મોતીભાઇ સાહેબ) (જ. ૧૭૯૭ - મૃ. ૧૮૪૧) |
| ૧૮૪૧ - ૧૮૫૧ | ભાણાભાઇ દેવજી (મૃ. ૧૮૫૧) |
| ૧૮૫૧ - ૧૮૬૬ | સંગ્રામજી દ્વિતિય દેવજી (સંગ્રામજી ભાણાભાઇ) (જ. ૧૮૨૨ - મૃ. ૧૮૬૯) |
ઠાકુર સાહેબ
[ફેરફાર કરો]| શાસનકાળ | નામ (જન્મ-મૃત્યુ) |
|---|---|
| ૧૮૬૬ - ૧૪ ડિસેમ્બર ૧૮૬૯ | સંગ્રામસજી દ્વિતિય દેવજી (સ.અ.) |
| ૧૪ ડિસેમ્બર ૧૮૬૯ - ૧૦ માર્ચ ૧૯૪૪ | ભગવતસિંહજી સંગ્રામસિંહજી (જ. ૧૮૬૫ - મૃ. ૧૯૪૪) (૧૫ ફેબ્રુઆરી ૧૮૮૭થી સર ભગવતસિંહજી સંગ્રામસિંહજી) |
| ૧૦ માર્ચ ૧૯૪૪ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ | ભોજરાજજી ભગવતસિંહજી (જ. ૧૮૮૩ - મૃ. ૧૯૫૨) (મહારાજા) |
ગાદી સંભાળ
[ફેરફાર કરો]- ૧૬ સપ્ટેમ્બર ૧૮૭૮ - ૨૪ ઓગસ્ટ ૧૮૮૪ ગાદી સંભાળ
- વી. સ્કોટ (જૂન ૧૮૮૨ સુધી)
- જયાશંકર લાલશંકર (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
- ભગવત સિંહજી (ફેબ્રુઆરી ૧૮૮૨ સુધી)
- હેનકોક (સ્કોટ વતી, ડિસેમ્બર ૧૮૮૦ - ફેબ્રુઆરી ૧૮૮૧)
- નટ્ટ (જૂન ૧૮૮૨ થી [અને સ્કોટ વતી ઓગસ્ટ ૧૮૮૧ - જૂન ૧૮૮૨])
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- Harikrishna Laishankar Dave (૧૮૬૭). A Short History of Gondal. Education Society's Press. pp. ૨૦૨.
- Shree Bhagvat Sinhjee golden jubilee committee, Gondal (૧૯૩૪). Gondal's cherished treasures: an account of Shree Bhagvat Sinhjee golden jubilee celebrations. Shree Bhagvat Sinhjee golden jubilee committee.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગોંડલનો વંશ અને ઇતિહાસ સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી (અંગ્રેજીમાં)