ચર્ચા:આચાર્ય હરિભદ્ર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આચાર્ય હરિભદ્ર[ફેરફાર કરો]

आचार्य हरिभद्र के उपर तनतोड मेहनत करके मैं महा निबंध यहां लिखुंगा. सही वीके वोरा. Vkvora2001 (ચર્ચા)

લેખ શરૂ કરવા માટે આભાર. જો તનતોડ મહેનતની જરૂર ન હોય તો આપણે અંગ્રેજી વિકિમાં રહેલા લેખને ભાષાંતર કરીને અહીં મૂકી શકીએ છીએ. અને હા, વિકિપીડિયામાં ઓરિજીનલ રીસર્ચ સીધું જ મૂકી શકાતું નથી! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૧, ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
    • હરિભદ્ર ઉપર પાંચ વ્યાખ્યાન પંડિત સુખલાલજી સંઘવી ડી. લિટ. મુંબઈ વિદ્યાપીઠમાં આપેલ. રાજ્સ્થાન ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, જોધપુર નો પચાસ વરસ જુનો એ ગ્રંથ મારી પાસે છે. એવી જ રીતે મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગ દ્વારા હમણાંજ સેમિનાર રાખવામાં આવેલ અને એનું લખાંણ સંપાદન હજી ચાલુ છે. Vkvora2001 (ચર્ચા) ૧૪:૨૫, ૧૮ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]