ચર્ચા:મહાવીર સ્વામી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામ ફેર[ફેરફાર કરો]

મહાવીર સ્વામી વધુ પ્રચલિત નામ નથી? જૈન ધર્મ પ્રમાણે મહાવીર કે મહાવીર સ્વામી બેમાંથી કયું નામ વધુ યોગ્ય છે? જો મહાવીર સ્વામી સાચું નામ હોય તો આ પાનાંને મહાવીર સ્વામી પર વાળવું જોઈએ, નહીતર મહાવીર સ્વામી નવું પાનું બનાવી તેને અહીં વાળવું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

જૈન પરંપરા પ્રમાણે દરેક તીર્થંકરના નામની પાછળ સ્વામી લગાડવામાં આવે છે. --sushant ૦૮:૩૭, ૨૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
હું મહાવીર સ્વામી નામ થી સહમત છું કારણ ઘણા જૈન મંદિરો મા તેમના મૂર્તિ ના શિલાલેખ પર અને નીચે નામ પર જોવાઈ અને એ પ્રમાણે મે ફેર કરી દિધો છે જેનું કારણ ' ફેર કરવાના કારણ ' મા જણાવ્યા છે.. Rishabh.rsd (ચર્ચા) ૧૧:૫૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
આ ૨૦૧૧ની ચર્ચા છે. તમે કયા ફેરફારો કર્યા તે જણાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

તેમના મુખ્ય શિષ્ય ના નામ આગળ પણ સ્વામી લગાડવામાં આવે છે, જેમ ગૌતમસ્વામિજી, સુધર્મા સ્વામીજી જે એમની પાટ પરંપરા દર્શાવે છે. Rishabh.rsd (ચર્ચા) ૧૨:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

મારી ભૂલ થઈ.. મે અંગ્રેજી વિકિ પર પાના ના નામમાં ફેર કર્યો હતો.... Rishabh.rsd (ચર્ચા) ૧૨:૪૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]