ચર્ચા:યુવરાજસિંહ જાડેજા
ચકાસણી[ફેરફાર કરો]
આ લેખની તટસ્થતા તેમજ જીવંત વ્યક્તિઓના લેખ માટેની ચકાસણી જરુરી છે. @Aniket @Dsvyas -- કાર્તિક ચર્ચા ૧૩:૧૪, ૬ મે ૨૦૨૨ (IST)
- @Sukriti vasoya જ્યાં સુધી આ ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવરાજસિંહ જાડેજાને જાણીતા જાડેજા વંશના લેખમાં ઉમેરશો નહી. આ સમગ્ર લેખની નોંધપાત્રતા શંકાસ્પદ છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૧૧, ૬ મે ૨૦૨૨ (IST)
- @Aniket @Dsvyas ચર્ચા હજુ ચાલુ હોવા છતાં આ સભ્ય વડે લેખને જાણીતા જાડેજા વંશમાં ઉમેરો ચાલુ જ છે. શંકા પ્રબળ બનતી જાય છે કે આ એક પેઇડ પ્રચાર માટે લખાયેલો લેખ છે! -- કાર્તિક ચર્ચા ૦૯:૩૫, ૯ મે ૨૦૨૨ (IST)
- આ માટે હવે 'લેખ દૂર કરવા' માટેનો ઢાંચો મૂકેલો છે. -- કાર્તિક ચર્ચા ૧૩:૨૪, ૧ જૂન ૨૦૨૨ (IST)
- @Aniket @Dsvyas ચર્ચા હજુ ચાલુ હોવા છતાં આ સભ્ય વડે લેખને જાણીતા જાડેજા વંશમાં ઉમેરો ચાલુ જ છે. શંકા પ્રબળ બનતી જાય છે કે આ એક પેઇડ પ્રચાર માટે લખાયેલો લેખ છે! -- કાર્તિક ચર્ચા ૦૯:૩૫, ૯ મે ૨૦૨૨ (IST)