જામા મસ્જિદ, શ્રીનગર
દેખાવ
| જામા મસ્જિદ جامع مسجد سرینگر | |
|---|---|
| ધર્મ | |
| જોડાણ | ઇસ્લામ |
| સ્થાન | |
| સ્થાન | શ્રીનગર |
| અક્ષાંશ-રેખાંશ | 34°05′54″N 74°48′33″E / 34.098352°N 74.809180°E |
| સ્થાપત્ય | |
| સ્થાપત્ય પ્રકાર | મસ્જિદ |
| લાક્ષણિકતાઓ | |
| ક્ષમતા | 33,333 |
| લંબાઈ | 120 metres (390 ft) |
| પહોળાઈ | 120 metres (390 ft) |
જામિયા મસ્જિદ કે જામા મસ્જિદ (ઉર્દૂ: جامع مسجد سرینگر) એ એક મસ્જિદ છે, જે ભારતના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના જૂના શ્રીનગર શહેરમાં આવેલી એક પ્રસિદ્ધ મસ્જિદ છે. આ મસ્જિદ કાશ્મીર ખીણમાં અવસ્થિત સૌથી મોટી મસ્જિદ છે. સૈયદ-ઉલ-ઔલિયા મીર સૈયદ અલી હમદાનીના[૧] દીકરા મીર મુહંમદ હમદાની ની વિનંતી પર સુલ્તાન સિકંદર શાહ કશ્મીરી શાહમીરી દ્વારા ૧૩૨૪માં આ મસ્જિદ બાંધવામાં આવી હતી. ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા માટે શાહ હમાદાન થોડા સમય[૨] માટે અહિયાં રહ્યા હતા.
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]- જામિયા મસ્જિદ, શ્રીનગર
- જામિયા મસ્જિદ, શ્રીનગર
- જામિયા મસ્જિદ, શ્રીનગર
- જામિયા મસ્જિદ, શ્રીનગર
- જામિયા મસ્જિદ, શ્રીનગર
સંદર્ભો
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |