દેલવાડા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
દેલવાડા જૈન મંદિરો | |
---|---|
![]() દેલવાડા જૈન મંદિરો | |
ધર્મ | |
જોડાણ | જૈન |
તહેવારો | મહાવીર જયંતિ, પર્યુષણ |
સ્થાન | |
સ્થાન | માઉન્ટ આબુ, સિરોહી, રાજસ્થાન, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 24°36′33.5″N 72°43′23″E / 24.609306°N 72.72306°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | વિમલ શાહ, વસ્તુપાળ-તેજપાળ |
પૂર્ણ | ૧૧મી થી ૧૩મી સદી દરમિયાન |
મંદિરો | 5 |
દેલવાડા ભારતના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલું સ્થળ છે. જે તેનાં જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરો તેની વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે. દેલવાડાના મંદિરોનું બાંધકામ ૧૧મી અને ૧૩મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું.[૧][૨]
છબીઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "IMAGES OF NORTHERN INDIA". Retrieved ૧૩ માર્ચ ૨૦૦૯. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ "Biyari in Manasollasa, A Chalukya Garb Primer, Introduction - so where are all the Chalukya Pictures?". Retrieved ૧૩ માર્ચ ૨૦૦૯. Check date values in:
|accessdate=
(મદદ)
![]() |
વિકિમીડિયા કોમન્સ પર Dilwara Temples સંબંધિત માધ્યમો છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |