લખાણ પર જાઓ

પ્રણામાસન

વિકિપીડિયામાંથી

પ્રણામાસનસૂર્યનમસ્કાર વેળાનું એક ચરણ છે. શરીરને લચીલું બનાવવા માટે આ આસન ઉપયોગી છે. આસન કરતી વખતે શ્વાસનું નિયમન કરવું મહત્વનું છે.

સૂર્યનમસ્કાર પ્રક્રિયા ક્રમ

[ફેરફાર કરો]

સૂર્યનમસ્કારની પ્રક્રિયા દરમિયાન થતાં આસનો

[ફેરફાર કરો]
આસન શ્વાસક્રિયા ચિત્ર
પ્રણામાસનઉચ્છવાસ
હસ્ત ઉત્તાનાસનશ્વાસ
ઉત્તાનાસનઉચ્છવાસ
અશ્વ સંચાલનાસનશ્વાસ
ચતુરંગ દંડાસનઉચ્છવાસ
અષ્ટાંગ નમસ્કારરોખા
ભુજંગાસનશ્વાસ
અધોમુક્ત શ્વાનાસનઉચ્છવાસ
અશ્વ સંચાલનાસનશ્વાસ
૧૦ઉત્તાનાસનઉચ્છવાસ
૧૧હસ્ત ઉત્તાનાસનશ્વાસ
૧૨પ્રણામાસનઉચ્છવાસ


આ પણ જુઓ

[ફેરફાર કરો]