બાબા કાંશીરામ

વિકિપીડિયામાંથી
બાબા કાંશીરામ
જન્મની વિગત(1882-07-11)11 July 1882
દાદાસીબા, , બ્રિટીશ ભારત (વર્તમાન કાંગડા જિલ્લો)
મૃત્યુ15 October 1943(1943-10-15) (ઉંમર 61)
અન્ય નામોપહાડી ગાંધી
સંસ્થાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

બાબા કાંશીરામ (૧૧ જુલાઈ ૧૮૮૨ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૩) એ ભારતીય કવિ અને ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં જન્મેલા સ્વતંત્રતા કાર્યકર્તા હતા.[૧]

સ્વતંત્રતા અભિયાન[ફેરફાર કરો]

૧૯૩૧માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીની સજાની તેમના પર ઘણી અસર પડી હતી. તેમણે ભારત આઝાદી ન મેળવે ત્યાં સુધી કાળા કપડાં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ તેમનું અવસાન થયું[૨] ત્યાં સુધી તેમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પ્રેમથી સિયાહપોશ જરનલ (ધ બ્લેક જનરલ) તરીકે ઓળખાવા લાગ્યા.[૩]

૧૯૩૭માં પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પહાડી ગાંધી તરીકે ઓળખાવ્યા હતા.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "History of Himachal Pradesh". Himachal government website. મૂળ માંથી 23 August 2006 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  2. "Baba Kanshi Ram's biography on FreeIndia.org". મૂળ માંથી 29 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  3. "The Tribune pays a tribute to Baba Kanshi Ram". મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  4. "Nehru called Kanshi Ram Pahari Gandhi". મેળવેલ 3 August 2003. CS1 maint: discouraged parameter (link)

પૂરકવાંચન[ફેરફાર કરો]