બાબા કાંશીરામ
દેખાવ
બાબા કાંશીરામ | |
|---|---|
| જન્મની વિગત | ૧૧ જુલાઈ ૧૮૮૨ દાદાસીબા, , બ્રિટીશ ભારત (વર્તમાન કાંગડા જિલ્લો) |
| મૃત્યુ | ૧૫ ઓક્ટોબર ૧૯૪૩ (ઉંમર 61) ઉના, હિમાચલ પ્રદેશ, ભારત |
| અન્ય નામો | પહાડી ગાંધી |
| સંસ્થા | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
| ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
બાબા કાંશીરામ (૧૧ જુલાઈ ૧૮૮૨ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૩) એ ભારતીય કવિ અને ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં જન્મેલા સ્વતંત્રતા કાર્યકર્તા હતા.[૧]
સ્વતંત્રતા અભિયાન
[ફેરફાર કરો]૧૯૩૧માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીની સજાની તેમના પર ઘણી અસર પડી હતી. તેમણે ભારત આઝાદી ન મેળવે ત્યાં સુધી કાળા કપડાં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ તેમનું અવસાન થયું[૨] ત્યાં સુધી તેમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પ્રેમથી સિયાહપોશ જરનલ (ધ બ્લેક જનરલ) તરીકે ઓળખાવા લાગ્યા.[૩]
૧૯૩૭માં પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પહાડી ગાંધી તરીકે ઓળખાવ્યા હતા.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "History of Himachal Pradesh". Himachal government website. મૂળ માંથી 23 August 2006 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006.
{{cite web}}: Check date values in:|accessdate=and|archivedate=(મદદ) - ↑ "Baba Kanshi Ram's biography on FreeIndia.org". મૂળ માંથી 29 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006.
{{cite web}}: Check date values in:|accessdate=and|archive-date=(મદદ) - ↑ "The Tribune pays a tribute to Baba Kanshi Ram". મેળવેલ 28 July 2006.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ) - ↑ "Nehru called Kanshi Ram Pahari Gandhi". મેળવેલ 3 August 2003.
{{cite web}}: Check date values in:|accessdate=(મદદ)
પૂરકવાંચન
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર બાબા કાંશીરામ સંબંધિત માધ્યમો છે.