ભારતના ચારધામ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ભારતના ચારધામબદ્રીનાથ • રામેશ્વરમ દ્વારકા • જગન્નાથપુરી |
---|
ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે.
ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |