વડતાલ સ્વામીનારાયણ રેલ્વે સ્ટેશન
દેખાવ
વડતાલ સ્વામિનારાયણ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
| સામાન્ય માહિતી | |||||||||||
| સ્થાન | વડતાલ, ખેડા જિલ્લો, ગુજરાત ભારત | ||||||||||
| અક્ષાંશ-રેખાંશ | 22°35′50″N 72°52′30″E / 22.597173°N 72.875056°E | ||||||||||
| ઊંચાઇ | 41 metres (135 ft) | ||||||||||
| માલિક | રેલ મંત્રાલય, ભારતીય રેલ્વે | ||||||||||
| સંચાલક | પશ્ચિમ રેલ્વે વિભાગ | ||||||||||
| લાઇન | કણજરી-બોરિયાવી લાઇન | ||||||||||
| પ્લેટફોર્મ | ૧ | ||||||||||
| પાટાઓ | ૧ | ||||||||||
| બાંધકામ | |||||||||||
| બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) | ||||||||||
| પાર્કિંગ | હા | ||||||||||
| અન્ય માહિતી | |||||||||||
| સ્થિતિ | કાર્યરત | ||||||||||
| સ્ટેશન કોડ | VTL | ||||||||||
| વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
| વિભાગ | વડોદરા | ||||||||||
| ઈતિહાસ | |||||||||||
| વીજળીકરણ | હા | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| સ્થાન | |||||||||||
વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશન એ ગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] તે વડતાલને ટ્રેન સેવા પૂરી પાડે છે. વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશન કણજરી બોરિયાવી જંકશનથી ૬ કિમી દૂર છે. અહીંથી પેસેન્જર ટ્રેન શરૂ થાય છે.[૨] [૩]
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થ છે અને તેમાં આવેલા સ્વામિનારાયણ મંદિર માટે જાણીતું છે.[૪]
ટ્રેન
[ફેરફાર કરો]વડતાલ સ્વામિનારાયણ રેલ્વે સ્ટેશનથી નીચેની ટ્રેન શરૂ થાય છે:
- ૭૯૪૬૫/૬૬ વડતાલ – આણંદ ડેમુ
- ૭૯૪૬૭/૬૮ વડતાલ – આણંદ ડેમુ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "VTL/Vadtal Swaminarayan". India Rail Info.
- ↑ "VTL:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Vadodara". Raildrishti. મૂળ માંથી 2022-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2022-09-02.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "રેલવે સ્ટેશન પરથી પસાર થતી 8 ટ્રેનોને અસર પહોંચી". Divyabhaskar.
- ↑ "ભગવાન સ્વામિનારાયણે બનાવેલું મંદિર છે ગુજરાતમાં, પોતે કરી હતી મૂર્તિ પ્રતિષ્ઠા". Divyabhaskar.