શાલીશુક્લા

વિકિપીડિયામાંથી
શાલીશુક્લા
શાલીશુક્લા ના સમયનો સિક્કો ઈ.સ. પૂ. ૨૦૭-૧૯૪[૧]
૬ઠ્ઠો મૌર્ય શાસક
શાસનઈ.સ.પૂ. ૨૧૫–૨૦૨
પુરોગામીસંપ્રતિ
અનુગામીદેવવર્મન
નામો
શાલીશુક્લા મૌર્ય
વંશમૌર્ય રાજવંશ
ધર્મજૈન[સંદર્ભ આપો]

શાલીશુક્લા એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો.[૨] તેણે ઈ.સ.પૂ. ૨૧૫ થી ૨૦૨ સુધી શાસન કર્યું. તે સંપ્રતિ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો. યુગ પુરાણના એક ભાગ ગાર્ગી સંહિતામાં તેનો એક ઝઘડો કરનાર અધર્મી શાસકના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈનધર્મના સંરક્ષણના કારણે તે ધર્મી શબ્દોથી પરંતુ અધર્મી આચરણથી ઓળખાતો હતો.[૩]

તેનું શાસન અત્યંત કઠોર અને દમનપૂર્ણ હતું. [૪]

પુરાણો પ્રમાણે તેનો ઉત્તરાધિકારી દેવવર્મન હતો.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. CNG Coins [૧]
  2. Sircar, D. C. (April 1963). "The Account of the Yavanas in the Yuga-Purāṇa". Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland. 95 (1–2): 7. doi:10.1017/S0035869X00121379. JSTOR 25202591.
  3. Raychaudhuri, H.C. (1972) Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.312-3n.
  4. अगिहोत्री, डॉ वी के (2009). "मौर्य साम्राज्य". भारतीय इतिहास (चौदहवा संस्करण આવૃત્તિ). एलाइड पब्लिशर्स प्राइवेट लिमिटेड. પૃષ્ઠ 233. ISBN 978-81-8424-413-7.
  5. Thapar, Romila (2001). Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.183