સમ્રાટ મિહિરભોજ

વિકિપીડિયામાંથી
મિહિર ભોજ ૧
સમ્રાટ મિહિરભોજની મૂર્તિ
અક્ષરધામ, નવી દિલ્હી ખાતે આવેલા 'ભારત ઉપવન'માં સમ્રાટ મિહિરભોજની પ્રતિમા
શાસન૮૩૬–૮૮૫ ઈસ
મૃત્યુ૮૮૫
નર્મદા નદી
પિતારામભદ્ર
ધર્મહિંદુ
વ્યવસાયસમ્રાટ

મિહિરભોજ (પહેલો) અથવા ભોજ પહેલોને (ઈ.સ. ૮૩૬ - ઈ.સ. ૮૮૫) ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે.[૧] સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.[૨] દિલ્હીમાં આવેલા મેહરોલી વિસ્તારનું નામ પણ એમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૪નો કેટલોક ભાગ ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ નામ વડે ઓળખાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Radhey Shyam Chaurasia (૨૦૦૨). History of Ancient India: Earliest Times to 1000 A. D. Atlantic Publishers & Distributors. પૃષ્ઠ 207. ISBN 81-269-0027-X,ISBN 978-81-269-0027-5. He was undoubtedly one of the outstanding political figures of India in ninth century and ranks with Dhruva and Dharmapala as a great general and empire builder.
  2. Satish Chandra, National Council of Educational Research and Training (India) (૧૯૭૮). Medieval India: a textbook for classes XI-XII, Part 1. National Council of Educational Research and Training. પૃષ્ઠ 9.