શતાધવાન

વિકિપીડિયામાંથી
શતાધવાન
૮મો મૌર્ય શાસક
શાસનઈ.સ.પૂ. ૧૯૫–૧૮૭
પુરોગામીદેવવર્મન
અનુગામીબૃહદ્રથ મૌર્ય
નામો
શતાવધાન મૌર્ય
વંશમૌર્ય
ધર્મજૈન

શતાવધાન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૧૯૫–૧૮૭ નો રહ્યો.પુરાણો પ્રમાણે તે દેવવર્મનનો ઉત્તરાધિકારી બન્યો અને આઠ વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ બૃહદ્રથ મૌર્ય તેનો ઉત્તરાધિકારી બન્યો. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Thapar, Romila (1998). Aśoka and the decline of the Mauryas (2nd આવૃત્તિ). Delhi: Oxford University Press. પૃષ્ઠ 182–183. ISBN 0-19-564445-X.