ઉત્તરરામચરિત
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ઉત્તરરામચરિત એ ભવભૂતિ (આઠમી સદી) દ્વારા રચવામાં આવેલું સંસ્કૃત નાટક છે. રામના સીતાત્યાગને કેન્દ્રમાં રાખીને રામના ઉત્તરજીવનનું કથાવસ્તુ લઈને રચાયેલ આ નાટક કુલ સાત અંકો ધરાવે છે. આ નાટકમાં રામના રાજ્યાભિષેક પછીના બનાવોને આવરી લેવામાં આવ્યા છે. કલાદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ કરૂણ છે, જ્યારે નાટ્યદ્રષ્ટિએ આ નાટકનો પ્રધાન રસ વિપ્રલંભ શૃંગાર છે.[૧][૨]
કથાવસ્તુ[ફેરફાર કરો]
નાટકના પહેલા અંકમાં સીતાત્યાગનો પ્રસંગ આવે છે. બાકીના અંકોમાં આ ઘટનાના આઘાત-પ્રત્યાઘાતો કલામય આલેખન કરવામાં આવ્યું છે.[૨]
અનુવાદો[ફેરફાર કરો]
આ નાટકનો ગુજરાતીમાં અનુવાદ મણિલાલ દ્વિવેદી તથા ઉમાશંકર જોશીએ કર્યો છે.[૩][૪]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ બેટાઈ, રમેશ (October 2004). "ઉત્તરરામચરિત". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૨–૭૩. OCLC 165498358.
- ↑ ૨.૦ ૨.૧ પંડ્યા, વિજય (૧૯૯૬). "ઉત્તરરામચરિત". ગુજરાતી સાહિત્યકોશ (સાહિત્યિક પ્રકીર્ણ). ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૫૭–૫૮. OCLC 26636333. Unknown parameter
|editor૨-first=
ignored (મદદ); Unknown parameter|editor૨-last=
ignored (મદદ); Unknown parameter|editor૧-first=
ignored (મદદ); Unknown parameter|editor૧-last=
ignored (મદદ); Check date values in:|year=
(મદદ) - ↑ Jhaveri, Mansukhlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. p. 104. OCLC 639128528. Check date values in:
|year=
(મદદ) - ↑ भारतीय भाषाओं में रामकथा (गुजराती भाषा) (હિન્દી માં). नयी दिल्ली: वाणी प्रकाशन. २०१५. pp. ३३. ISBN 978-93-5229-054-3. Unknown parameter
|author૧=
ignored (મદદ); Unknown parameter|author૨=
ignored (મદદ); Check date values in:|date=
(મદદ)