કામારપુકુર
દેખાવ
| કામારપુકુર | |||||||
| — ગામ — | |||||||
|
ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઘર | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 22°55′N 87°39′E / 22.91°N 87.65°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
| જિલ્લો | હુગલી જિલ્લો | ||||||
| લોકસભા મતવિસ્તાર | આરામબાગ | ||||||
| વિધાનસભા મતવિસ્તાર | ગૈઘાટ | ||||||
| વસ્તી | ૩,૧૨૧ (૨૦૧૧) | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | બંગાળી,અંગ્રેજી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
|
કોડ
| |||||||
કામારપુકુર (અંગ્રેજી: Kamarpukur ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હુગલી જિલ્લામાં આવેલું આરામબાગ સબ-ડિવિઝનલમાં આવેલું એક ગામ છે.
દેશના મહાન સંત અને વિચારક ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ અા ગામમાં ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિવસે થયો હતો.
વસતી
[ફેરફાર કરો]ભારતની વસતી ગણતરી ૨૦૧૧ મુજબ કામારપુકુર ગામની વસ્તી ૩૧૨૧ લોકોની હતી. જેમાં સ્ત્રીઓ ૧૫૨૯ અને પુરુષો ૧૫૯૨ છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |