પંચામૃત ડેરી
દેખાવ
| ઉદ્યોગ | ડેરી |
|---|---|
| સ્થાપના | ૧૯૭૫ |
| મુખ્યાલય | પંચમહાલ જિલ્લો, ગુજરાત, ભારત |
| મુખ્ય લોકો | અધ્યક્ષ, પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ |
| ઉત્પાદનો | દૂધ, દહીં, માખણ, ઘી, પનીર, વગેરે |
| આવક | વાર્ષિક વ્યાપાર ઉથલો: રૂ. ૧૦-૨૫ કરોડ |
| કર્મચારીઓની સંખ્યા | ૫૧ થી ૧૦૦ કર્મચારી |
પંચામૃત ડેરી ગોધરામાં આવેલી ડેરી છે.[૧]
તેની સ્થાપના ૧૯૭૫માં પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાં કરવામાં આવી હતી. દુધ અને દુધની બનાવટોના વ્યવસાય સાથે સંકળાયેલી આ સંસ્થા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં અસ્તિત્વ ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |