વડગામ રજવાડું

વિકિપીડિયામાંથી
વડગામ રજવાડું
વડગામ
રજવાડું of બ્રિટિશ ભારત
?–૧૯૪૮
Flag of વડગામ
Flag
વિસ્તાર 
• ૧૯૩૧
73 km2 (28 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
3938
ઇતિહાસ 
• સ્થાપના
?
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
વડગામ (રજવાડું)

વડગામ રજવાડું એ બ્રિટિશ શાસન સમયે ભારતમાં બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સીમાં આવેલું ૫મી કક્ષાનું રજવાડું હતું. તેનું પાટનગર હાલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં હતું.[૧] વડગામના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૯૪૮માં સંમતિ દર્શાવી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

વડગામની સ્થાપના ચંદ્રાવતીના ભૂતપૂર્વ રાવ અને રનાસણના કુમાર શ્રી કેશવદાસજી રાજસિંહજીએ કરી હતી. વડગામ રજવાડાના શાસકો પરમાર વંશના રાજપૂત અને રેહવાર કુળના હતા.[૨]

શાસકો[ફેરફાર કરો]

વડગામના શાસકોને 'ઠાકુર' કહેવાતા હતા.[૩]

ઠાકુર[ફેરફાર કરો]

  • .... – .... કેશવદાસજી રાજસિંહજી
  • .... – ....
  • .... – .... ઉમેદસિંહજી
  • .... – .... ગુલાબસિંહજી ઉમેદસિંહજી
  • .... – ....
  • .... – .... રાજસિંહજી
  • .... – ....
  • ૯ ફેબ્રુઆરી ૧૮૪૮ – .... કેસરસિંહજી પહાડજી (જ. ૧૮૨૧ – મૃ. ....)
  • ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – .... ગોપાલસિંહજી કેસરસિંહજી
  • ૧૪ જાન્યુઆરી ૧૯૨૯ – ૧૯૪૭ વખતસિંહજી (જ. ૧૯૧૮)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]