ચાંદખેડાનાં જોવાલાયક તેમજ ધાર્મિક સ્થળોમાં ગામમાં આવેલું બ્રહ્માણી માતાનું મંદીર અને ગામની સામેની તરફના વિસ્તારમાં આવેલું વિસત માતાનું મંદીર મુખ્ય છે. ચાંદખેડામાં નવરાત્રીના પ્રથમ નોરતેથી ચૌદમા દિવસના ગરબાનુ ખુબ મહત્વ છે. ગ્રામજનો દ્વારા એક મહિના અગાઉથી તૈયારીઓ કરવામાં આવે છે.[૧]