અવતરણ ચિહ્ન
દેખાવ
| “ ” ‘ ’ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| અવતરણ ચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કોઈના બોલેલા જ શબ્દો અથવા કોઈ લેખકનું લખાણ જેમનું તેમજ આપણે લખીએ ત્યારે અવતરણ ચિહ્ન મુકાય છે.[૧] જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, “આ સ્થળ તમને કોણે બતાવ્યું?”
- ‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’
ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર અલ્પ વિરામ મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે. જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, આ સ્થળ તમને કોણે બતાવ્યું?
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. p. ૧૫૯.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |