અવતરણ ચિહ્ન
“ ” ‘ ’ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અવતરણ ચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
કોઈના બોલેલા જ શબ્દો અથવા કોઈ લેખકનું લખાણ જેમનું તેમજ આપણે લખીએ ત્યારે આ ચિહ્ન મુકાય છે.[૧] જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, “આ સ્થળ તમને કોણે બતાવ્યું ?”
- ‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’
ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર અલ્પ વિરામ મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે. જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, આ સ્થળ તમને કોણે બતાવ્યું ?
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૯, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |